JENE JENE LAGYA SABDO NA BAN
JENE JENE LAGYA SABDO NA BAN – SANTVANI BHAJAN જેને જેને લાગ્યા શબ્દોનાં બાણ – ભજન સંતવાણી રચનાઃ સંત શ્રી રવિરામ સાહેબ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃરામદાસ ગોંડલિયા જેને જેને લાગ્યા શબ્દોના બાણ, બાણ રે લાગ્યા જોનાં તનડાં વિંધાણા, નૈનુમાં ઘુરે નિશાન રે ….. ટેક પતિવ્રતા નારી જેનો પિટુ પરદેશમાં, કેમ તો જપે વ્રેહની જાળ,…