MAN MAN KI GAT NYARI – સંત કવિ સુરદાસ દ્વારા રચવામાં આવેલું ભજન માનવ મનની પ્રકૃતિને આપણી સામે લાવવાનું કામ કરે છે.એવું કહેવાય છે કે માનવ મન એ માંકડા જેવું છે,એ ક્યારેય પણ સ્થિર સહી શકતું નથી.મન ખુબજ વિચલિત હોય છે,અને એટલે જ સુરદાસજીએ મનનાં બધા જ રૂપને આપણી સામે આ ભજન થકી મુકવાનો પ્રયત્ન કરેલો છે.મન વિશે આપણાં સંતોએ ઘણી બધી સાખીઓ પણ આપી છે.
મન મતંગ માને નહીં,જબ લગ ખતા ખાય,
જૈસે સાપ છછુંદરા સમજ સમજ પછતાય.
આવી સાખીઓ દ્વારા પણ સંતો આપણેને મન પર કાબુ રાખવા માટે જણાવે છે.
મનની મતે ન ચાલીએ,મન જ્યાં જ્યાં લઇ જાય,
મન કો તો ઐસા મારીયે,ટુક ટુક હો જાય.
મન મન કી ગત ન્યારી રે ન્યારી,
મન મન કી ગત ન્યારી …… ટેક
એક મન વાસના કા ભુખા,
એક મન પ્રેમ પુજારી,
એક મન કો જાને અપની ખુશી કો,
એક મન પીડ પરાઇ …… મન મન કી ગત …..
એક મન સ્વારથ મેં ડુબા,
એક મન પરદુઃખ હારી,
એક મન કો પાને કી લાલચ,
એક મન લોભ કો મારી ….. મન મન કી ગત …..
એક મન હૈ અભિમાન કા પર્વત,
એક મન હૈ ફુલવારી,
સુરદાસ મન શ્યામ સુંદર સે,
બાર બાર બલિહારી …. મન મન કી ગત
PRUTHVI PAKHANDE KHADHI -પૃથ્વી પાખંડે ખાધી …
કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…
આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…
કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…
આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…
અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…